સૌરાષ્ટ્રમાં ક્યા ક્યા ફરવા લાયક સ્થળો આવેલા છે? |What are the places worth visiting in Saurashtra?

 સૌરાષ્ટ્રમાં ક્યા ક્યા ફરવા લાયક સ્થળો આવેલા છે? |What are the places worth visiting in Saurashtra?


1. સોમનાથ મહાદેવ (વેરાવળ )

બાર જ્યોતિલિંગ માનું પ્રથમ જ્યોતિલિંગ એટલે સોમનાથ. અહી તમને રેહવાની-જમવાની મંદિર ની નજીક સારી સુવિધા મળી રહે છે.મંદિર ની પાછળ સોમનાથનો દરિયો જોવા મળે છે. તમે ભાલકાતીર્થ જઈ શકો છો. અહી તમને ત્રિવેણી સંગમ પણ જોવા મળે છે જ્યાં હિરણ,કપિલા,સરસ્વતી નદી નો સંગમ થાય છે. અને અહી પાચ પાંડવોની ગુફા છે.


2. દીવ

દીવ માં તમને ધાણાબધા બીચ જોવા મળ્શે. જેમાં 1. નાગવા બીચ 2. ઘોઘલા બીચ બંને સુંદર બીચ છે. અને અહી નાવડા ગુફા તમને જોવા મળસે. અહી ગંગેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં સતત દરિયાના મોજા થી મહાદેવ ને અભિષેક થાય છે દીવ નો કિલ્લો પણ બહુજ સુંદર છે. અહી એક ચર્ચ પણ છે. અને અહી દરિયાની અંદર એક જેલ છે જે અત્યારે કાર્યરત નથી. અહી ઘણા બધા ફિલ્મોનું સુટિંગ પણ થયેલું છે.


3. પાલિતાણા

શત્રુંજયા પર્વત જૈન તીર્થ સ્થળ છે. અહી નાના-મોટા બંને થઈને આસરે 900 જેવા મંદિરો આવેલા છે શત્રુંજયા પર્વત ના આસરે 3500 પગથિયાં છે . ત્યાથી તમે અદ્ભુત નજારો માણી શકો છો. અને અહી રેહવાની-જમવાની ઘણી સારી સુવિધા મળી રહે છે.

4. વેળાવદર નેશનલ પાર્ક (ભાવનગર)

આ નેશનલ પાર્ક આખું વર્ષ ખુલ્લુ હોય છે પણ અહી જવાનો સૌથી સારો સમય ડિસેમબેરથી માર્ચ સુધીનો છે ત્યારે અહી ત્યારે બીજા ઘણા બધા પક્ષીઓ આવે છે. અહીની એન્ટ્રી ફી 20 રૂપિયા છે . આ નેશનલ પાર્ક ભાવનગરથી આશરે 45 કી.મી. દૂર છે.


5. પોરબંદર

આપણાં રાષ્ટ્ર્પિતા મહાત્મા ગાંધીજી અને સુદામા ની જન્મ ભૂમિ એટલે પોરબંદર અહી કિર્તિ મંદિર અને ભારત મંદિર આવેલું છે તથા ચોપાટી બીચ પણ છે અને અહી કૃષ્ણ સુદામા મદિર અને સંદીપની આશ્રમ છે.


6. દ્વારકા

દ્વારકા નગરી ગોમતી નદીને કિનારે વસેલી છે. અહી મુખ્ય દ્વારકાધીસ નું મંદિર જે આશરે 2000 વર્ષ જૂનું આ મંદિર અને 5 માળ છે આ મંદિર માં અદ્ભુત કોતરણી કામ થયેલું છે. તમે ત્યાં દ્વારકા દર્શન કરી શકો છો જેમાં બેટ દ્વારકા, નાગેશ્વર અને નજીકના સ્થળ ફરી શકો છો. તમે દ્વારકા બીચ પર સૂર્યાસ્થ નો ખુબજ સરસ નઝારો જોય શકો છો.


સૌરાષ્ટ્ર માં ઘણા બધા સ્થળો છેં. આ ખાલી એની એક ઝલક છેં.


ફોટોસ:- ગૂગલ ઇમેજ


જુનુ ભવાની મંદીર શિવાજી ને તલવાર આપી તી એ સીટી મા ભાગળ પાસે છે.


ગાયપગલા તાપી ના કાઢે કામરેજ થય ને જવાય, ૩૦ કીમી આજુબાજુ.


ડુંગરા મા મહાદેવ નું મંદીર ૩૫-૪૦ કીમી જેટલું.


અંબીકા નીકેતન ડુમસ રોડ પર જાણીતું માતાજી નું મંદિર છે.


તાપી કાંઠે કંતારેશ્વર મંદીર કતારગામ પાસે છે.


ઉમીયા માતાનું મંદીર સ્ટેશન પાસે વરાછા બાજુ જાડા બાવાના ટેકરા પાસે છે.


કામરેજ પાસે દાદા ભગવાન નું જૈન હીન્દુ ત્રિ મંદીર સંકુલ છે.


ખાલી ફરવા મા ડુમસ બીચ, ઉભરાટ બીચ, સુંવાલી બીચ છે.

પાવાગઢ નજીકમાં ક્યાં ક્યાં સ્થળ ફરવા લાયક છે?

પાવાગઢમાં ડુંગર પર મહાકાળી માતાજીનું વિશ્વપ્રસિદ્ધ મંદિર આવેલું છે. એકાવન શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ છે.


૧. ચાંપાનેર : ભૂતકાળમાં એક સમયે ચાંપાનેર ગુજરાતની રાજધાની હતું. ચાંપાનેર ગુજરાતના સુલતાન મહંમદ બેગડાની રાજધાની હતી. ચાંપાનેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અને તેના ઐતિહાસિક મહત્વને આધારે તેની જાળવણીનું કામ યુનેસ્કો દ્વારા થઈ રહ્યું છે.

૨. જાંબુઘોડા અભયારણ્ય : પર્વતીય વિસ્તારમાં આવેલું એક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું અભયારણ્ય છે.

દિપડો આ અભયારણ્યનું મુખ્ય શિકારી પ્રાણી છે આ ઉપરાંત શિયાળ, વરૂ, ઘોરખોદિયું, રીંછ વગેરે માંસાહારી પ્રાણીઓ

સૌરાષ્ટ્રનાં કયા કયા ફરવાલાયક સ્થળની મુલાકાત તમે લીધી છે?

સૌરાષ્ટ્રમાં બેલા પથ્થરનાં મકાનો જ કેમ હોય છે? એના ફાયદા અને ગેર ફાયદા શું છે?

સૌરાષ્ટ્રનાં શ્રેષ્ઠ ફરવાલયક સ્થળો કયા કયા છે?

ભારત માં જોવા લાયક પ્રવાસ સ્થળ ક્યાં ક્યાં છે અને તેની પાછળનો ઈતિહાસ શું છે?

જો કોઈ પહેલીવાર ગુજરાત આવતું હોય, તો તમે તેમને ક્યા કયા સ્થળોની મુલાકાત લેવાનું કહેશો?

મહાભારત કાળ સાથે સંકળાયેલ ક્યા ક્યા સ્થળો ગુજરાતમાં આવેલા છે?

ગુજરાતમાં ફરવા લાયક સ્થળ ક્યાં ક્યાં છે?

ગુજરાત માં સૌથી વધારે જોવા લાયક સ્થળો ક્યાં-ક્યાં છે?

સૌરાષ્ટ્રમાં તમને શું શું ગમે છે?

રાજકોટમાં જોવાલાયક સ્થળો કયા-કયા છે?

સૌરાષ્ટ્રનું ચોટીલા ગામ કયાકવિ અથવા શાયરના કારણે ઓળખાય છે?

મુન્નારમાં મારે કયા સ્થળોની મુલાકાત લેવી જોઈએ?

ભુજ ગુજરાત કચ્છ મા ફરવાલાયક સ્થળ કયા કયા છે ?

સૌરાષ્ટ્રમાં કુલ કેટલી નદીઓ આવેલી છે?

રાજકોટમાં જોવાલાયક સ્થળ ક્યાં ક્યાં છે?

Comments

Popular posts from this blog

નારી વંદન ઉત્સવ: 'મહિલા કર્મયોગી દિવસ' વિશેષ લેખ

જ્યોતિ જ્યોત દિવસ - ગુરુ અંગદ દેવજી

ભારતની પ્રમુખ નદીઓ: